admin

spot_img

CM ભૂપેન્દ્ર પટેલ હસ્તે ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો કરાશે શુભારંભ

દિવાળીના તહેવારો વચ્ચે રાજ્ય સરકારે શ્રમિક પરિવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ...

ACBની ટીમે સુરતના PSIને લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સુરતમાં ફરી એકવાર ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક PSI રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો...

ધનતેરસ,૨૦૨૩/ આજે ધનતેરસ, જાણો ધનલક્ષ્‍‍મીની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય

હિંદુ ધર્મમાં દિવાળીના પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે શુભ સમયે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ છે. એવું માનવામાં...

૧૦, નવેમ્બર ૨૦૨૩/ શુક્રવાર અને ધનતેરસનો આજનો દિવસ ૪ રાશિના જાતકો માટે રહેવો છે ખુબ જ લાભકારી, જાણો તમારી રાશિ

મેષઃ માનસિક ‌ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની....

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ૩૯ મીડિયાકર્મીના મોત, ૧૦૦થી વધું ઘાયલ

હમાસ દ્વારા ૭ ઓક્ટોબરે ઈઝરાયલ વિરુદ્ધ મોટાપાયે હુમલા કરાયા બાદથી હમાસ અને ઈઝરાયલના યુદ્ધમાં કવરેજ કરનારા ઓછામાં ઓછા ૩૯ પત્રકારો અને મીડિયાકર્મીઓ હિંસામાં જીવ...

સુરતમાં વધુ એક ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિત

સુરત શહેરમાં આજે ભાઠેના ખાતે વધુ એક ફ્લાય ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભાઠેના ખાતે આજથી શરૂ થયેલા બ્રિજને કારણે...

જામનગરમાં યોગ કરતાં કરતાં તરુણને મળ્યું મોત

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ જામનગરમાં ૧૩ વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકથી મૃત્યુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img