Friday, Mar 20, 2026

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ કલમાડીનું નિધન

0 Min Read

મહારાષ્ટ્રના પુણેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું પાર્થિવ દેહ બપોરે 2 વાગ્યા સુધી કલમાડી હાઉસ, એરણ્ડવાણે, પુણે ખાતે દર્શનાર્થે રાખવામાં આવશે અને બપોરે 3:30 વાગ્યે નવિ પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનભૂમિમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Share This Article