HomeInternationalગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇકથી 400 થી વધુ લોકોના મોત થયા

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇકથી 400 થી વધુ લોકોના મોત થયા

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

ઈઝરાયલ સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો ગઈકાલે રાતે આખી રાત ચાલ્યો હોવાનું સામે આવ્યું છે.

ગાઝામાં આ ઇઝરાયલી હુમલો બુધવારે આખી રાત ચાલુ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ગાઝાના ડોક્ટરોએ આ વિશે માહિતી આપી હતી. જોકે સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી. ત્રણ દિવસ પહેલા ઇઝરાયલે ગાઝા પર મોટો હુમલો કર્યો હતો, જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલી બંધકોને મુક્ત ન કરવા બદલ હમાસથી રોષમાં છે. આવું કરતાની સાથે ફરીથી પોતાની સેનાને હમાસ પર મોટા હુમલાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલે ગુરુવારે ગાઝામાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, હમાસના પ્રવક્તાએ યુએસ રાજદૂતના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે ફરીથી હુમલાઓ શરૂ કર્યા છે. જોકે, હમાસ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ કરાર ચાલુ રાખવા માંગતો હતો.

Subscribe

Latest stories

spot_img