HomeHealth & Fitnessઆ મસાલાને સ્વાદ માટે નહીં પણ ઔષધિ તરીકે કરો ઉપયોગ, આવી સાત...

આ મસાલાને સ્વાદ માટે નહીં પણ ઔષધિ તરીકે કરો ઉપયોગ, આવી સાત પરેશાનીથી મળશે તુરંત છુટકારો

Date:

Related stories

VIDEO:માછલીની જેમ તરે છે આ રોબોટ! જાણો આ ચીનની ટેક્નોલોજીનું રહસ્ય

પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ...

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...
spot_img

Use this spice not for taste but as a medicin

  • મસાલાને આયુર્વેદનો ખજાનો પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારત મસાલાનો દેશ (The land of spices) કહેવાય છે કારણકે ભારતમાં બનતી દરેક વાનગીઓમાં મસાલાનો ભરપૂર ઉપયોગ થાય છે. મસાલા ખાવામાં સ્વાદને ઘણું વધારી દે છે. સાથે જ મસાલાને આયુર્વેદનો ખજાનો (A treasure of Ayurveda) પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમે તમારા દરરોજના જીવનમાં એ મસાલાનો ઉપયોગ જરૂરથી કરવા લાગશો.

1. માથાના દુખાવા માટે આદું :

ઘણી વખત કામ અને જવાબદારીઓને કારણે માથાનો દુખાવો થાય છે એવામાં તમે આદું વાળી ચા પી લેશો તો તમારા માથાનો દુખાવો દૂર થઈ જશે. ફક્ત માથાનો દુખાવો જ નહીં પણ જો તમને ગભરામણ થાય છે એ સમયે પણ આદુની ચા પીવી લેવી જોઈએ.

2. દાઝવા અને ઘા લાગવા પર હળદર :

દાઝી જવા પર કે કોઈ ઘા લાગવા પર જો હળદરને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને ઇન્ફેકટેડ એરિયામાં તેને લગાવી દેવામાં આવે તો જલ્દી જ રૂઝ આવી જાય છે.

3. નીંદર ન આવવા પર જાયફળ :

જે લોકોને નિંદર ન આવવાની પરેશાની હોય છે એમની માટે જાયફળ કોઈ ઔષધિથી ઓછી નથી. જાયફળને પીસીને પાઉડર બનાવી અને પાણી સાથે તેનું સેવન કરવાથી સારી નિંદર આવે છે.

4. મોઢાની દુર્ગંધ માટે દાલચીની  :

મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે દાલચીની ચાવી લેવી જોઈએ.

5. વજન ઓછું કરવા માટે જીરું  :

આજકાલ વધતાં વજનને કારણે લોકો ઘણા પરેશાન રહે છે તેને ઓછું કરવા માટે જીરાને આખી રાત પાણીમાં પલાળીને સવારે એ પાણીને પી જાઓ.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img