ખોડિયાર માતાજીનું અપમાન કરીને રૂમમાં પૂરાઈ જનારા સ્વામિનારાયણ સંતે હવે હાથ જોડીને શું કહ્યું ?

સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ […]

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના તિલકનો વિવાદ વકર્યો, સનાતન ધર્મનું તિલક લગાવવા માંગ ઉઠી

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરના તિલકનો વિવાદ વધુ વકર્યો. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત તિલક બદલવા મક્કમ, સનાતન ધર્મનું તિલક […]

સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું…..

સનાતન ધર્મના સાધુઓ પર વધુ એક સ્વામિનારાયણ સંતનો પ્રહાર. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ નિવેદન આપતા કહ્યું – ચલમ પીને […]

સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીની ખાતરી. સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર […]

સાળંગપુર મંદિર વિવાદ મામલે કરણી સેનાએ આપી ચીમકી, સાંસદે સ્વામિનારાયણ સંતોને આપી સલાહ

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત […]

વોટિંગ પહેલા AAPને આવ્યું અણધાર્યું ધર્મસંકટ, ગોપાલ ઈટાલિયાનો નવો વીડિયો લાવ્યું ભાજપ, થઈ શકે મોટો વિવાદ

Before voting, AAP faced an unexpected આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક નવો વીડિયો ભાજપે જારી કરીને […]

દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીનારાયણ સંતે માંગી માફી

Swaminarayan Sant ભગવાન મહાદેવ પર વિવાદીત ટિપ્પણી કરનારા આનંદસાગર સ્વામી આખરે માગી માફી… આનંદસાગર સ્વામીએ ભગવાન મહાદેવ અંગે વાણી વિલાસ […]

સોખડા ધામ ફરી એકવાર વિવાદમાં ! મંદિરના શાંત વાતાવરણમાં કાંકરીચાળો થતાં પોલીસને વચ્ચે પડવું પડ્યું , જાણો શું હતો સમગ્ર મામલો 

Sokhda Dham once again in controversy પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક હરિ ભક્તો શ્રાવણ માસને લઈને કાર્યક્રમના આયોજનનાં પોસ્ટરો લગાવવા આત્મીય વિદ્યાધામ […]