ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જવાનોને રાતોરાત રઝળતા કરી દેવાનો નિર્ણય અમાનવીય

એક તરફ સરકારની કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કરોડોની લહાણી, બીજી તરફ ટીઆરબીના જવાનોના પેટ ઉપર લાત મારવાનું કૃત્ય શા માટે? […]