પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી...
ગુજરાતમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સારો વરસાદ થશે.
રાજ્યમાં ઠેર-ઠેર જન્માષ્ટમીની સાંજથી વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો...
સૌરાષ્ટ્રવાસીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી રહે તે માટે રાજકોટમાં ધામધૂમથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું. એરપોર્ટના ઉદ્ધાટન સમયે મોટી મોટી સુવિધાઓના...