મંદિરો ચોક્કસ શ્રદ્ધાનું કેન્દ્ર છે, પરંતુ તેની સાથે અર્થવ્યવસ્થા પણ જોડાયેલી છે. મંદિરોની આજુબાજુમાં વિકસતી સુવિધાઓ અને પર્યટનને મળતા વેગને લીધે સ્થાનિક રોજગારી વધે...
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય...
અયોધ્યામાં રામ મંદિરના પરિસરમાં એક SSF જવાનને આજે બુધવારે શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. રામજન્મભૂમિની સુરક્ષા માટે SSF...