રામજન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપનાર પાંચ જજોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પાંચ જજોની મંજૂરી બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ચિત્ર સ્પષ્ટ...
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર પહેલીવાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન આંખે પાટા બાંધે...
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન શ્રી રમ પર જારી કરાયેલ ટપાલ પુસ્તકનું વિમોચન કર્યું છે....
અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ૨૨ જાન્યુઆરીના દિવસે થઈ રહ્યું છે. ત્યારે દરેક ક્ષેત્રના લોકો પોતાની રીતે આ અવસરને યાદગાર બનાવવા...
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને આડે બહુ દિવસો બાકી નથી. ૨૨મી જાન્યુઆરીના રોજ જ રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ-પ્રતિષ્ઠા માટે ૧૧ દિવસ જ બાકી છે...
૨૨મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા...