રાજયની ચુંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘પનોતી‘ શબ્દનો ઉપયોગ કરીને અને કોંગ્રેસ પક્ષે ‘પનોતી તુમ […]
PM મોદી પર વિવાદિત નિવેદન બાદ ચૂંટણી પંચે રાહુલને ફટકારી નોટિસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચ તરફથી એક ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક વિવાદિત ટિપ્પણી […]
રાહુલ ગાંધીએ જાલોર સભામાં PM મોદી પર સાધ્યું નિશાના કહ્યું કે ‘પનૌતીએ મેચ હરાવી!’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે રાજસ્થાનનાં જાલોરમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં. રાહુલ ગાંધી જનસભામાં PM મોદીનો ઉલ્લેખ કરીને નિશાન સાધી રહ્યાં હતાં. આ દરમિયાન […]
ભાજપએ પૂર્ણેશ મોદીને પુરસ્કાર આપ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના આ યુટીના પ્રભારી બન્યા
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આ સંબંધિત અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી, […]
વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી શરૂ કરશે ‘ભારત જોડો યાત્રા, જાણો ક્યાંથી થશે શરૂઆત
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે ૨૦૨૪માં લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટી કમર […]
ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ, રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ શ્રદ્ધાંજલિ આપી
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ૩૯મી પુણ્યતિથિ છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ આજે મંગળવારે ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિતે […]
આવાજ નીચે! રાજસ્થાનચૂંટણીને દિલ્હી બેઠકમાં રાહુલ ગાંધી અને સીએમ અશોક ગેહલોત વચ્ચે દલીલ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા કોંગ્રેસ દ્વારા […]
રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલના લીધો સ્ફોટક ઈન્ટરવ્યૂ, જાણો કઈ મુદ્દાઓ પર ચર્ચા?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો ઇન્ટરવ્યૂ લીધો છે. 28 મિનિટની વાતચીતમાં રાહુલે સત્યપાલ મલિકને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ, […]
રાહુલ ગાંધી અંગે મધ્ય પ્રદેશના ગૃહમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, જાણો નરોત્તમ મિશ્રા શું કહ્યું?
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ શિવપુરી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવદન આપ્યુ હતું. […]
અદાણી પર રાહુલ ગાંધીનો મોટા આરોપ, કહ્યું કે મોદી સરકાર અદાણીની તપાસ નથી કરાવતી
દેશમાં વીજળીના બિલ વધવા પાછળ અદાણી જ જવાબદાર છે. આ મામલે તેમણે મોદી સરકારને ઘેરી હતી અને સવાલ કર્યો હતો […]