દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસ અને મૃત્યુ નોંધાતા આરોગ્ય તંત્ર ફરી સાવચેત બન્યું છે. આંધ્ર પ્રદેશમાં વધુ બે દર્દીઓના કોરોનાથી મોત થયા...
લગભગ 49 વર્ષ જૂના હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા...
ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી એશિયન અંડર-19 અને અંડર-23 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતાં કુલ 19 મેડલ જીત્યા હતા. ભારતના ખાતામાં 5 ગોલ્ડ,...
અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે પોતાની નાણાકીય નીતિને વધુ અસરકારક બનાવવા માટે ભારતીય મૂળના ત્રણ પ્રતિષ્ઠિત નિષ્ણાતોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. ભારતીય રિઝર્વ બેંક...
અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી જગન્નાથ રથયાત્રા એ ભારતીય સંસ્કૃતિની સામાજિક સમરસતા, અખંડ આસ્થા અને સામૂહિક ભક્તિનું સર્વોચ્ચ પ્રતિક છે. આ વર્ષે ૧૪૯મી...