HomeTagsINDIA NEWS

Tag: INDIA NEWS

spot_imgspot_img

ધૂળથી એલર્જી કેમ થાય છે?

ઘણા લોકો એવું માને છે કે તેમને “ધૂળની એલર્જી” છે. પરંતુ હકીકતમાં મોટાભાગે એલર્જી ધૂળથી નહીં, પરંતુ ધૂળમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અન્ય એલર્જનથી...

સુરત પોલીસ કમિશનર IPS અનુપસિંહ ગેહલોતની બદલી, અનુપસિંહ ગેહલોત હવે અમદાવાદના પોલીસ કમિશનર બનશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંતર્ગત સુરત શહેરના પોલીસ કમિશનર IPS અનુપસિંહ ગેહલોતની બદલી કરીને તેમને...

ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દીવાલ ધરાશાયી: ઝૂંપડી પર કાટમાળ પડતાં પિતા-પુત્રનું મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા, દિવાલો તૂટી પડવા અને અન્ય અકસ્માતોની ઘટનાઓ સામે...

દિલ્હીમાં ભાડૂતોએ મકાનમાલિક મહિલા સાથે કરી રૂ. 18 કરોડની છેતરપિંડી

દેશની રાજધાની દિલ્હીમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાડૂતોએ પોતાના મકાનમાલિકનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ મહિલાના નામે...

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી, અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ...

સુરતમાં જેસીબીની બેદરકારી બની જીવલેણ, કાટમાળ નીચે દબાતા મહિલાનું મોત, 2 ઈજાગ્રસ્ત

સુરત જિલ્લામાં ઓલપાડના અટોદરા ગામની સીમમાં જેસીબી ચાલકે દીવાલને ટક્કર મારતા દીવાલ તૂટી પડી હતી અને ત્યાં માટીનું પુરાણ કરતા મહિલા સહીત 3 શ્રમિકો...

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, હવે ED કરશે તપાસ

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે રામ મંદિરમાં સૌથી વધુ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img