HomeTagsGUJRATI NEWS

Tag: GUJRATI NEWS

spot_imgspot_img

નવરાત્રી અને વર્લ્ડ કપ મેચની સુરક્ષા મામલે દાદાની આજે કેબિનેટ બેઠક

ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં...

ભારત-પાકિસ્તાન મેચને લઈને સ્ટેડિયમની સુરક્ષાનું હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને સુરક્ષાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. હર્ષ સંઘવી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સમીક્ષા કરવામાં...

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતીઓના નવરાત્રિના દાંડિયા રાસના કાર્યક્રમો કેન્સલ કરાયા છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં અનેક લોકોના મોત થયા છે ત્યારે ત્યાં રહેતા ગુજરાતીઓ પણ સાયા છે. જેરૂસલેમમાં રહેતા પોરબંદરના દંપતિએ તો...

ભારત-પાકિસ્તાનની મેચને લઈને મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઇ ધમકી આપવાના મામલે રાજકોટમાં રહેતો કરણ માળી ઝડપાયો છે. મૂળ MPના કરણ માળીએ ધમકી આપી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈને...

૧૧ ઓક્ટોબર / નિરાશાનો અનુભવ, પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, કઈ રાશિના જાતકોનો બુધવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય. વૃષભઃ દિવસની...

ઇઝરાઇલ- હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં 700 જેટલા ગુજરાતીઓ ફસાયા

ઇઝરાઇલ- હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે 700 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. આ...

સુરેન્દ્રનગર અને દાહોદમાં બે અકસ્માતમાં ૧૩ના મોત

દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર અથડાતાં 5 લોકો મોતને ભેટ્યા છે. આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img