૨૧,ઓક્ટોબર/આજે શનિવારે આ ત્રણ રાશિના લોકોને મળી શકે છે શુભ સમાચાર, જાણો તમારો દિવસ કેવો રહેશે

મેષઃ મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય ‌શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો […]

17, ઓક્ટોબર ૨૦૨૩/ મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, દિવસ ફાયદાકારક રહેશે; જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે

મેષઃ બપોર સુધી માનસિક સ્વાસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર […]

ભારત-પાકિસ્તાન મેચને લઈ વડોદરા પોલીસ કમિશનરનો નિર્ણય, વિજય સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

૧૩,ઓક્ટોબર/ ધન, પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, પણ લાઈફ પાર્ટનર સાથે વિવાદ, કઈ રાશિના જાતકોનો શુક્રવાર કેવો રહેશે ? જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન […]

ભરૂચ દયાદરા – કેલોદ રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ૪ ના મોત

રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે ભરૂચના કેલોદ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક અને કાર વચ્ચે ધડાકો અકસ્માત […]

AMCની નવી પોલિસી મિલકતધારક પાર્કિંગ ચાર્જ લેશે તો ચૂકવવો પડશે ટેક્સ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ પાર્કિંગ ચાર્જ વસુલનાર સિનેમાહોલ અને મોલના માલિકોએ […]

આ 8 જિલ્લામાં વરસાદ, નવરાત્રી બગાડશે

નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું […]

નવરાત્રી અને વર્લ્ડ કપ મેચની સુરક્ષા મામલે દાદાની આજે કેબિનેટ બેઠક

ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક […]

ભારત-પાકિસ્તાન મેચને લઈને સ્ટેડિયમની સુરક્ષાનું હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને સુરક્ષાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. હર્ષ સંઘવી દ્વારા નરેન્દ્ર […]

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતીઓના નવરાત્રિના દાંડિયા રાસના કાર્યક્રમો કેન્સલ કરાયા છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં અનેક લોકોના મોત થયા છે ત્યારે ત્યાં રહેતા ગુજરાતીઓ પણ સાયા છે. જેરૂસલેમમાં […]