સુપ્રીમની રાહત, અરવિંદ કેજરીવાલનો શરતી જમીન ઉપર છૂટકારો

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. […]

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને કોઈ રાહત નહીં, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નહોતી. સોમવારે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર […]

લિકર કૌભાંડમાં ED સામે હાજર નહીં થાય કેજરીવાલ, કહ્યું- નોટિસ પાછી લે એજન્સી, સિસોદિયા પહેલેથી જ છે જેલમાં

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા હતા. EDના સવાલોના જવાબ […]