કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ લગાવતા હુમલો કર્યો. તેમણે પુરાવાનો દાવો કરતા કહ્યું કે મહારાષ્ટ્રની...
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે 1975માં લાદવામાં આવેલી કટોકટી પર સવાલ ઉઠાવ્યા છે. તાજેતરના એક લેખમાં તેમણે કહ્યું હતું કે તેને ભારતીય ઇતિહાસના 'કાળા પ્રકરણ'...
કોંગ્રેસના ચેરપર્સન અને સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ઇરાન ઇઝરાયેલ યુદ્ધને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઇઝરાયેલ હુમલાની ટીકા કરી છે. સોનિયા ગાંધીએ...
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે શનિવારે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સવારે 11.45 કલાકે નવી દિલ્હીના...