રાજકીય નિર્ણય કરવામાં મુંબઈગરા પણ અવઢવમાં, પરંતુ મોદીનો વિકલ્પ દેખાતો નથી

મુંબઈના સાંકડા મકાનોમાં રહેતા પરિવારો અને લોકલ ટ્રેનમાં ઊભરાતી ભીડને મોંઘવારી સહિતની સમસ્યાઓ દઝાડી રહી છે, પરંતુ અંધારી આલમ અને […]

વેપાર-ઉદ્યોગમાં વણસતી જતી સ્થિતિ, આગામી દિવસોમાં ભયાનક ઘટનાઓ બનવાનો ભય

નોટબંધી, જીએસટી અને કોરોનાએ પાયમાલ કરી નાંખેલું માનવજીવન અને વેપાર-ઉદ્યોગ હજુ બેઠા થયા નથી. ઉપરથી ભલે રૂપાળું દેખાતું હોય, પરંતુ […]