આજથી મહામેળો શરૂ, અંબાજી જતા ગુંજ્યો જય અંબેનો નાદ, આ રસ્તાઓ બંધ કરાયા

અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. […]

આબુ-અંબાજી રોડ ખાતે બસ પર પથ્થરમારો : સદનસીબે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે દુર્ઘટના ટળી

ગત મોડી રાત્રે આબુ-અંબાજી હાઈવે પર બસ પર પથ્થરમારો થતા ખળભળાટ મચી ગયો હતો. જોકે સદનશીને કોઈને મોટી ઈજા ન […]

અંબાજીમાં દર્શન કરવા પહોંચી અનુપમા, મહારાજ પાસેથી બંધાવી આ વસ્તુ

ઘરે ઘરે લોકપ્રિય બનેલી હિન્દી ટીવી સિરિયલ અનુપમાની એક્ટ્રસે રૂપા ગાંગુલી આજે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા. અનુપમાની […]

અંબાજી નજીક સરકારી શાળામાં દારૂ પીને ભણાવવા આવ્યો શિક્ષક, ગ્રામજનોએ….

ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેનો બોલતો […]

માઈભક્તો ખાસ વાંચે, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર

Ambaji Temple Ambaji Temple : અંબાજી મંદિરમાં આવતી કાલથી 3 સમય થશે આરતી. ઋતુમાં ફેરફાર થતાં આરતીના સમયમાં કરાયું પરિવર્તન. […]

Breaking news ! અંબાજીમાં મોહનથાળ નહીં ચિક્કી ! ગુજરાત સરકારે લીધો નિર્ણય, મંત્રીએ આપ્યા આ કારણો

Breaking news ! અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે જણાવ્યું […]

પાકિસ્તાનની નજર ગુજરાતની ચૂંટણી પર છે, તે નથી ઈચ્છતું કે… જાણો કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન

Pakistan is eyeing Gujarat election અંબાજીમાં આવેલા કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ પાકિસ્તાન અને ગુજરાતની ચૂંટણીને સાંકળતુ નિવેદન આપ્યું. […]

અંબાજી મંદિરમાં દરરોજ કઈ રીતે બનાવાય છે ? માતાજીને પ્રિય મોહનથાળનો હજારો કિલો પ્રસાદ ?

How is it made every day in Ambaji temple અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દરરોજ 3 હજાર કિલો મોહનથાળની પ્રસાદી બનાવવામાં […]

અંબાજીમાં માઇ ભક્તોએ ખુલ્લા હાથે દાન કરતા ભંડારો છલકાયો, પાંચ દિવસમાં આટલા કરોડનું દાન મળ્યું

In Ambaji, Mai devotees donated with 51 શક્તિપીઠ પૈકીના એક અને જગવિખ્યાત બનેલા અંબાજી મહાકુંભમાં લાખો યાત્રિકોએ મા અંબેના ભંડારા […]

ત્રિશુળીયા ઘાટ પર થંભી જાય છે પગપાળા જતા માઇભક્તોના પગ, વ્યું પોઇન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

Feet of devotees stop at Trishulia Ghat અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે […]