મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમવી મુરલીધરન સહિત દેશની વિવિધ હાઈકોર્ટના ૧૬ જજોની બુધવારે બદલી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલને...
એસસી કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અલહાબાદની હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની ભલામણ કરી હતી. તેલંગાણા રાજ્ય હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ...