ઉત્તરપ્રદેશના મદરેસા બોર્ડ ચુકાદા હાઈકોર્ટના ચુકાદા ઉપર સુપ્રીમની રોક

ઉત્તર પ્રદેશ સરકાર વતી એએસજી કેએમ નટરાજે કહ્યું કે અમે હાઈકોર્ટમાં તેનો બચાવ કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે કાયદો રદ કર્યા […]

કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મસ્જિદ કમિટીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી […]

કૃષ્ણ જન્મભૂમિના હિન્દુ પક્ષકાર વકીલને પાકિસ્તાન તરફથી મળી ધમકી

મથુરાનાશ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષના વકીલ આશુતોષ પાંડેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે. તેઓ વૃંદાવનથી હાઈકોર્ટમાં હાજરી આપવા […]

જ્ઞાનવાપી પરિસરમાં બંધ નહીં થાય પૂજાપાઠ, હાઈ કોર્ટે મુસ્લિમ પક્ષને રાહત આપી નહીં

જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં હિન્દુઓને પૂજા-પાઠ કરવાના વારાણસી કોર્ટના ચુકાદાને જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ હાઇ કોર્ટમાં પડકાર્યો […]

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી […]

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના […]

મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સહિત હાઇકોર્ટના ૧૬ જજોની બદલી

મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમવી મુરલીધરન સહિત દેશની વિવિધ હાઈકોર્ટના ૧૬ જજોની બુધવારે બદલી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના […]

કોલેજિયમની બેઠકમાં ૭ ન્યાયિક અધિકારીઓ બનશે જજ, જુઓ કઈ નામ જાહેર

એસસી કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અલહાબાદની હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની ભલામણ કરી હતી. તેલંગાણા રાજ્ય […]