HomeTagsAllahabad High Court

Tag: Allahabad High Court

spot_imgspot_img

કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી

શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહને લઈને ચાલી રહેલા વિવાદમાં મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. હિંદુ પક્ષને રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની...

ઉત્તરપ્રદેશના મદરેસા બોર્ડ ચુકાદા હાઈકોર્ટના ચુકાદા ઉપર સુપ્રીમની રોક

ઉત્તર પ્રદેશ સરકાર વતી એએસજી કેએમ નટરાજે કહ્યું કે અમે હાઈકોર્ટમાં તેનો બચાવ કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે કાયદો રદ કર્યા બાદ અમે નિર્ણય સ્વીકાર્યો...

કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં મસ્જિદ કમિટીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મસ્જિદ કમિટીની અરજી ફગાવી દીધી છે. મસ્જિદ કમિટી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી દાખલ કરવામાં આવી...

કૃષ્ણ જન્મભૂમિના હિન્દુ પક્ષકાર વકીલને પાકિસ્તાન તરફથી મળી ધમકી

મથુરાનાશ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષના વકીલ આશુતોષ પાંડેને પાકિસ્તાન તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે. તેઓ વૃંદાવનથી હાઈકોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ...

જ્ઞાનવાપી પરિસરમાં બંધ નહીં થાય પૂજાપાઠ, હાઈ કોર્ટે મુસ્લિમ પક્ષને રાહત આપી નહીં

જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં હિન્દુઓને પૂજા-પાઠ કરવાના વારાણસી કોર્ટના ચુકાદાને જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. વિવાદિત ઢાંચા જ્ઞાનવાપી...

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો...

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરાના શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી

ઈલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img