HomeTagsAAP

Tag: AAP

spot_imgspot_img

E20 ઇંધણ મુદ્દે અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, મોદી સરકાર સામે ત્રણ મોટી માંગણીઓ મૂકી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં E20 ઇંધણને લઈને કેન્દ્ર સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે ટાઉન હોલ દરમિયાન...

દિલ્હી રમખાણ કેસમાં પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ, IB અધિકારી હત્યા કેસમાં દોષિત

દિલ્હીમાં 2020 દરમિયાન થયેલા રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કોર્ટે પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન...

બળાત્કાર કેસમાં 7 મહિનાથી ફરાર AAP ધારાસભ્યની મધ્યપ્રદેશથી ધરપકડ

પંજાબ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર અને છેતરપિંડી જેવા ગંભીર આરોપોમાં છેલ્લા છ મહિનાથી ફરાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની પંજાબ...

આપ ગોપાલ ઇટાલીયાએ ધારાસભ્ય તરીકે લીધી શપથ, ઈસુદાન ગઢવી રહ્યા હાજર

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી બેઠક પર ભાજપ અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની...

2027માં ગુજરાતમાં AAPની પુરી બહુમતીથી સરકાર બનાવશે: કેજરીવાલનો દાવો

આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની વાત કરતા કહ્યું કે, વિસાવદરમાં જે પેટાચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને...

વિસાવદર બેઠક પર ભાજપનો પરાજય, આપના ગોપાલ ઈટાલિયા 17581 મતથી જીત્યા

ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં વિસાવદર બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ...

આપના વડા અરવિંદ કેજરીવાલના જીવને જોખમ ખાલિસ્તાની હુમલાની સંભાવના

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને લઈને ગુપ્તચર એજન્સીઓએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. જો ગુપ્તચર એજન્સીઓના એલર્ટ પર વિશ્વાસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img