HomeNationalપીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ૪૫ કલાક સુધી ધ્યાન કરશે

પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ૪૫ કલાક સુધી ધ્યાન કરશે

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે પ્રચાર સમાપ્ત થયા પછી કન્યાકુમારીના સ્વામી વિવેકા મેમોરિયલમાં ધ્યાન કરવા માટે પહોંચવાના છે. આ દરમિયાન પીએમ મોદી અહીં ૪૫ કલાક સુધી ધ્ય રહેશે. જેને લઈને ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

pm-narendra-modis-45-hour-rock-memorial-meditation-2000-police-to-guard-kanyakumari-337045

પીએમ મોદીના આ કાર્યક્રમથી કોંગ્રેસે નારાજગી દર્શાવી છે. તમિલનાડુ કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચૂંટણી પંચમાં જવાની પણ વાત કરી છે.

પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ ૩૦ મેથી ૧ જૂન સુધી રહેશે. પીએમ મોદી ૩૦ મેથી ૧ જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર પર ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. સત્તાવાર કાર્યક્રમ અનુસાર આ પહેલા 30 મેના રોજ સવારે ૧૧ વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.

પીએમ મોદીના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તિરુનેલવેલી રેન્જના ડીઆઈજી પ્રવેશ કુમારે પોલીસ અધિકારી ઈ સુંદરવથનમ સાથે કન્યાકુમારીમાં રોક મેમોરિયલ, બોટ જેટી, હેલીપેડ અને રાજ્ય અતિથિ ગૃહમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img