HomeNationalકર્ણાટકના આ મંદિરમાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી ૩૦થી બધું લોકોના હાલત ગંભીર

કર્ણાટકના આ મંદિરમાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી ૩૦થી બધું લોકોના હાલત ગંભીર

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

કર્ણાટકના હાસનમાં એક મંદિરમાં કરંટ લાગવાથી મોટી ત્યાં હાજર લોકોમાં નાસભાગ થઇ ગઇ હતી. ૨૦ લોકો ઘાયલ થયા હતા જેમાં ૧૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તો રાહ જોઇને લાઇનમાં ઊભા હતા તે સમયે અચાનક ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો. લોકો એકબીજાને અડી અડીને ઊભા હોવાના કારણે ઘણા બધા લોકો ઈલેક્ટ્રીક શોકથી પ્રભાવિત થયા હતા જેમાં ૨૦ લોકો પર ઈલેક્ટ્રીક શોકની અસર વધારે થઇ હતી.

મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને અન્ય મોટા નેતાઓ પણ હસનાંબેના દર્શન માટે આવતા હોય છે.

કર્ણાટકના હાસનમાં ઘાયલ થયેલા લગભગ ૧૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પંખામાં શોર્ટ સર્કિટ થયું હતું જેના કારણે કરંટ લાગ્યો હતો અને લોકોમાં ભાગ દોડ મચી ગઇ હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img