Saturday, Jul 18, 2026

જંતર મંતર પર અભિજીત દીપકે સાથે શું થયું ?

1 Min Read

જંતર મંતર પર ભૂખ હડતાલ પર ઉતરેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકાયા પછી, દીપકેના સમર્થકો સ્ટેજ તરફ દોડી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે અરાજકતા અને હંગામોનું વાતાવરણ સર્જાયું હતું.

ઘણા મીડિયા અહેવાલો ના જાણ અનુસાર શાહી ફેકનાર મહિલા હતી, જોકે હજુ સુધી શાહી ફેકનાર નો હેતુ અને શાહી ફેકનાર ની કોઈ સચોટ ખબર મળી નથી આવી નથી.

ત્યારબાદ અભિજીત દીપકેએ X પર પોસ્ટ કરીને લખ્યું, “વાદળી મારો રંગ છે, જય ભીમ.” નોંધનીય છે કે તેમના પર જે શાહી ફેંકવામાં આવી હતી, તેનો રંગ પણ વાદળી જ હતો.

Share This Article