HomeNationalમુંબઈના પ્રખ્યાત "લાલ બાગચા રાજા" પ્રથમ દર્શન

મુંબઈના પ્રખ્યાત “લાલ બાગચા રાજા” પ્રથમ દર્શન

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે રવિવારે આ વર્ષની મૂર્તિનો પ્રથમ દર્શન રજૂ કર્યો છે. લાલબાગચા રાજાની મૂર્તિના પ્રથમ દર્શન પરંપરાગત લોકનૃત્ય અને ગીત સાથે રજૂ કરવામાં આવ્યો હતો.

જેમાં સેંકડો ભક્તો તેમના પ્રિય બાપ્પાની એક ઝલક મેળવવા માટે એકત્રિત થયા હતા. સૌથી પહેલા લાલબાગચા રાજાની મૂર્તિ 1934 માં સ્થાપિત કરવામાં આવી હતી.

દર વર્ષે, ગણેશ ચતુર્થીથી આગામી 10 દિવસ સુધી, લાખો ભક્તો મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા, શહેરના સૌથી પ્રતિષ્ઠિત ગણેશ મૂર્તિમાં ઉમટી પડે છે. લાલબાગચા રાજાની લોકપ્રિયતા અજોડ છે.

દર વર્ષે, ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન અંદાજે 20 થી 25 લાખ ભક્તો પંડાલની મુલાકાત લે છે. ભક્તો માટે દર્શન દરરોજ સવારે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી શરૂ થશે. લોકો બે મુખ્ય દરવાજા દ્વારા પ્રવેશ કરી શકશે.

Subscribe

Latest stories

spot_img