HomeSurat Cityગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયુ છે. હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ICUમાં તેઓ સારવાર હેઠળ હતા. કોરોનાકાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. અનેક સેવાભાવી કાર્યો સાથે રમેશભાઈ સંઘવી સંકળાયેલા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું, લાંબા સમયથી બિમાર હતા – Gujaratmitra Daily Newspaper

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ડર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ ઘણા સમયથી બીમાર હતા તેઓની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન વધુ તબિયત લથડતા ડાલ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા 3 દિવસથી તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

આ દરમિયાન આજે રમેશભાઈ સંઘવીનું અવસાન થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેરાભાઈ સંઘવીનું નિધન થતા નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. રમેશભાઈ સંઘવીની અંતિમયાત્રા આજે સાંજે 4 કલાકે તેઓના નિવાસ સ્થાનેની નીકળી ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img