HomeNationalભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારીએ કર્યો આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ

ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારીએ કર્યો આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા EDના એડિશનલ ડાયરેક્ટર આલોક કુમાર રંજન મોતને ભેટ્યા હતા. તેનો મૃતદેહ દિલ્હીમાં રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યો હતો. તેમના પર 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો, જેની તપાસ CBI કરી રહી હતી. CBIએ 7મી ઓગસ્ટે તેમની ધરપકડ કરી હતી.

Mumbai: 19-year-old jumps in front of a train after he was allegedly ragged - News18

સીબીઆઈના જણાવ્યા અનુસાર, એક ફરિયાદીએ દાવો કર્યો છે કે સંદીપ સિંહે તેમના પુત્રની ધરપકડ ન કરવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સીબીઆઈએ 20 લાખની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરમાંથી સંદીપની ધરપકડ કરી હતી. ત્યારબાદ તે મુંબઈના એક જ્વેલર પાસેથી પૈસા લેતો હતો. EDએ જ્યારે આ જ્વેલર પર દરોડા પાડ્યા હતા ત્યારે સંદીપ ટીમનો ભાગ હતો.

FIRમાં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો. આ FIRમાં ED અધિકારી આલોક કુમાર રંજનનું નામ પણ હતું. બાદમાં સંદીપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી, EDએ CBIની FIR પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારથી આલોક કુમાર રંજન સામે તપાસ ચાલી રહી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img