HomeNational

National

રાહુલ ગાંધીએ જૂના બંગલામાં શિફ્ટ થવા કર્યો ઈનકાર, હાઉસિંગ કમિટીને લખ્યો પત્ર, જુઓ શું કહ્યું

કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તેમને તેમનું જૂનું આવાસ આપવામાં આવ્યું પણ તેઓ આ બંગલામાં શિફ્ટ...

Chandrayaan-3 : ‘તમારું તો નામ જ સોમનાથ છે’, PM મોદીએ ફોન પર ઈસરોના વડાને બીજું શું કહ્યું ?

ભારત હવે ચંદ્ર પર છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. Chandrayaan-3: ભારત હવે ચંદ્ર પર છે....

Flipkart પરથી ઓર્ડર કર્યું ૭૬ હજારનું Apple Laptop, બોક્સ ખોલ્યું તો ઉડી ગયા હોશ

આ વ્યક્તિએ ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટ પાસેથી રૂ.૭૬,૦૦૦માં મેકબુકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે તે ચોંકી ગયો હતો અને તેમાં માત્ર...

ઐશ્વર્યા રાયની આંખો કેમ ચિકની-ચમકિલી દેખાય છે? મંત્રીને પડી ગઈ ખબર…

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી ડો. વિજયકુમાર ગાવિત એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ત્યારે એવો જાણીએ સમગ્ર મામલો આ અહેવાલમાં ! મહારાષ્ટ્રની એકનાથ...

સવારે ખેતરની વચ્ચે પડી હતી કાર, દોડીને જોયું તો સૌ કોઇના હોંશ ઉડી ગયા

કાર ખેતરમાં પલટી મારી ગઈ હતી. બાદ તેને સીધી કરવામાં આવી હતી. પહેલા લોકોને લાગતું હતું કે કોઈ અકસ્માત થયો હશે. બુધવાર (૨૩ ઓગસ્ટ)...

મિઝોરમમાં નિર્માણધીન રેલવે પુલ થયો ધરાશાયી, ૧૭ મજૂરોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં ૧૭ શ્રમજીવીઓના મોત થયાનું છે. મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે...

મંત્રીજીએ ઉડાવી જનતાની મજાક ! ડુંગળીને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડયુટી લાદવામાં આવી છે. લગાવવામાં આવેલ નિકાસ ડયુટીને લઈને ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન...

Must read

spot_img