દેશ અને દુનિયામાં ધાર્મિક પુસતકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેમણે ૯૦ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા...
ઉત્તર પ્રદેશના બદાયુમાં સદર તહસીલના SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે સમન્સ જારી કરી હાજર થવાનો હુકમ કરતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગેની કોપી...
ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું કે જો ભારત વિકસિત અર્થતંત્રો સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે તો ભારતીય યુવાનોએ સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવું જોઈએ....
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) ૨૦૨૩નું ઉદ્ઘાટન કર્યું...