HomeNational

National

સનાતન ધર્મના પુસ્તકોનું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન

દેશ અને દુનિયામાં ધાર્મિક પુસતકોનું સૌથી મોટું કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેમણે ૯૦ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા...

મુકેશ અંબાણીને અપાઇ જાનથી મારી નાખવાની ધમકી ભરી ઈમેલ, ‘૨૦ કરોડ દો, નહીં તો માર દૂંગા’, જાણો કેસ

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ...

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલ ને રૂ. ૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર રૂ. ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં...

SDMએ રાજ્યપાલના નામે સમન્સ જારી કર્યું, આનંદીબેનને હાજર થવા આદેશ આપતા મચ્યો હડકંપ

ઉત્તર પ્રદેશના બદાયુમાં સદર તહસીલના SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે સમન્સ જારી કરી હાજર થવાનો હુકમ કરતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગેની કોપી...

દેશના યુવાનોને અઠવાડિયાના ૭૦ કલાક સુધી કામ કરવાની જરૂરિયાત, નારાયણ મૂર્તિ શું કહ્યું ?

ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું કે જો ભારત વિકસિત અર્થતંત્રો સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે તો ભારતીય યુવાનોએ સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવું જોઈએ....

પશ્ચિમ બંગાળમાં EDની મોટી કાર્યવાહી, મમતા સરકારના વનમંત્રીની રાશન કૌભાંડ કેસમાં કરાઈ ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાશન કૌભાંડ કેસમાં  લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં...

PM મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન, ભારત મંડપમમાં ત્રણ દિવસ સુધી ચાલશે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) ૨૦૨૩નું ઉદ્ઘાટન કર્યું...

Must read

spot_img