સુપ્રીમ કોર્ટમાં સોમવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ સિસોદિયા તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીને...
આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે અથડાઈ હતી. ૧૦ મુસાફરોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો કે રેલવે પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી...
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનુસૂચિત જનજાતિ માટે એક મોટી ઘોષણા કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરતા કહ્યું કે, કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિય ક્લાયણ કાર્યક્રમો હેતુ...
કેરળ એર્નાકુલમના કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ...