HomeNational

National

ઉન્નાવમાં પંખાથી વીજકરંટ લાગતાં એક જ પરિવારનાં ૪ બાળકોનાં મૃત્યુ

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક દુ:ખદ દુર્ઘટના બની હતી, જ્યાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં બે પુત્રો અને બે...

મણિપુરના આકાશમાં દેખાયું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO)

મણિપુરના ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે બપોરે એક અજાણ્યું ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO) દેખાવાને કારણે સામાન્ય ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી...

વિશાખાપટ્ટનમ બંદરે આગ લાગતાં ૪૦ બોટ ખાખ

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માછીમારીના બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં આ આગ પહેલા એક બોટથી શરૂ થઈ અને આખરે ૪૦ બોટમાં ફેલાઈ...

બિહારમાં છઠ પુજામાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, ૨નાં મોત, ૪ઘાયલ

લખીસરાય શહેરના કબૈયા પોલીસ સ્ટેશન હેઠળના પંજાબી મહોલ્લામાં છઠ ઘાટથી ઘરે આવી રહેલા ભક્તોની ભીડ વચ્ચે એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં છ લોકોને...

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય અને તારીખ જાહેર, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ કલાકે રામ લલ્લાનાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા...

મહારાષ્ટ્રમાં ભયંકર ભૂકંપના આંચકા, ૩.૫ની તીવ્રતા નોંધાઈ

મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૫ નોંધાઈ હતી. જોકે વહેલી સવારે ૫ વાગ્યાના...

હવે ISROએ ચંદ્રયાન ૪ મિશન શરૂ, માટી પણ લાવવાની તૈયારી, જાણો વિગત

ચંદ્રયાન-૩ ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-૪ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી...

Must read

spot_img