HomeNational

National

‘ઓપરેશન સિલ્ક્યારા’ના હીરો ટનલ નિષ્ણાત ‘આર્નોલ્ડ ડિક્સ’, જાણો શું કહ્યું

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાંથી ૪૧ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિસ્કે ભારતીય ભોજનની પ્રશંસા કરી છે. પ્રોફેસર ડિસ્કનું...

અમેરિકા દૂતાવાસે ભારતના એક વર્ષમાં ૧.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને આપ્યા વિઝા

ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ૧.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે...

ગુજરાત BJPના પૂર્વ ધારાસભ્ય અને બિહાર BJPના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું નિધન

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થયું હતું. સુનિલ ઓઝા...

ઉત્તરાખંડ સરકારે ૪૧ કામદારોને ૧-૧લાખ રૂપિયાની આર્થિક સહાય અને ૧૫ દિવસની રાજા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાની કામગીરી મંગળવારે મોડી સાંજે લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. ટનલની અંદરથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ શરૂ કરી...

સુરંગમાં જીંદગી જીતી, ૪૦૦ કલાકના યુદ્ધ બાદ ૪૧ મજૂરો મોતના મુખમાંથી નીકળ્યાં

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાની કામગીરી મંગળવારે મોડી સાંજે લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. ટનલની અંદરથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ શરૂ કરી...

નીતિશ કુમાર બિહારને ઇસ્લામિક સ્ટેટ જાહેર કરે, બિહાર સરકારના રજાઓના કેલેન્ડર પર વિવાદ

મુસ્લિમ સમુદાયના લોકોને ખુશ કરવા માટે બિહાર સરકારે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે વર્ષ ૨૦૨૪ માટે બિહારના ઉર્દુ અને હિંદી સરકારી શાળામાં રજાની...

ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF,...

Must read

spot_img