HomeNational

National

મધ્યપ્રદેશમાં પરિવારના ૮ સભ્યોને કુહાડીથી કાપી નાખ્યા, પછી લગાવી ફાંસી

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના ૮ લોકોની કુહાડી વડે હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ઘરના વડાએ...

ખડગેએ ૧ જૂને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી, જાણો કેમ?

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી છે. ખડગેએ ૧ જૂને ઈન્ડી ગઠબંધનના...

ભીષણ ગરમીમાં રામલલ્લા માટે કરાઈ ખાસ વ્યવસ્થા, હવે ACની હવા લેશે ભગવાન

ઉત્તર પ્રદેશ સહિત દેશભરમા લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. હાલ ઉત્તર ભારતમાં નૌતપાના કારણે તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. અયોધ્યામાં...

કેજરીવાલને વચગાળાના જામીન અરજીની તાત્કાલિક સુનાવણી કરવાનો SCનો ઇનકાર

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે મંગળવારે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલના સ્વાસ્થ્ય તપાસ...

રાજકોટ અગ્નિકાંડ બાદ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પરશોત્તમ રૂપાલા અને સાંસદ રામ મોકરિયા પીડિતો સાથે મુલાકાત કરી સાથે જ તેઓને પડતી...

ગુરમીત રામ રહીમને રણજીત સિંહ હત્યાકાંડમાં નિર્દોષ જાહેર

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય...

મિઝોરમમાં ભારે વરસાદના કારણે પથ્થરની ખાણ ધસી પડતા ૧૦ લોકોના મોત

મિઝોરમની રાજધાની આઈઝોલમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ધસી ગઈ છે. આ ગંભીર દુર્ઘટનામાં ૧૦ લોકોએ જીવ...

Must read

spot_img