News Editor

spot_img

સોમવતી અમાસે ચિત્રકૂટમાં આસ્થાનો મહાસાગર, લાખો શ્રદ્ધાળુઓએ મંદાકિનીમાં લગાવી પવિત્ર ડૂબકી

જ્યેષ્ઠ માસની પવિત્ર સોમવતી અમાસના શુભ અવસરે ધર્મનગરી ચિત્રકૂટ આસ્થાના જનસાગરથી છલકાઈ ઉઠી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર મંદાકિની ગંગામાં સ્નાન...

હવામાં બે હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર, ફેમસ સિંગર સહિત 6 લોકોના મોત

રવિવારે સવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોના પશ્ચિમી વિસ્તારમાં બે હેલિકોપ્ટર અથડાયા હતા, જેમાં ગાયક ઓલિવર ટ્રી સહિત તમામ છ લોકોના મોત થયા હતા. રિયો...

યુદ્ધવિરામની જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1,080 અંક ઉછળ્યો

આજે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. સાથે સાથે ડોલર સામે રૂપિયો 53 પૈસા મજબૂત બન્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 107 દિવસથી...

બેંગકોકમાં રવિ રાંદેરીનો શાનદાર પ્રદર્શન: 25 દેશો વચ્ચે 1 ગોલ્ડ અને 2 સિલ્વર જીતી રચ્યો ઇતિહાસ

કહેવાય છે કે જેમના સપનાઓમાં જાન હોય છે, તેમના જ પાંખોમાં ઉડાન હોય છે. થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સ 2026'ના...

ચીનમાં હેલિકોપ્ટર ક્રેશનો ભયાનક VIDEO વાયરલ, બે ટુકડામાં તૂટ્યા બાદ પણ ફરતા રહ્યા બ્લેડ

ચીનના વુજિન શહેરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક હેલિકોપ્ટર...

Somvati Amavasya 2026 : સોમવતી અમાસ પર બનશે 3 શુભ યોગ, આ વસ્તુઓનું ભૂલથી પણ ન કરો દાન

સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિને અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, પૂજા-પાઠ અને પિતૃઓના તર્પણનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ...

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30મી જૂનથી કાર્યભાર સંભાળશે

કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂનથી આ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img