પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં સ્વયંભૂ સંત રામપાલને જામીન મંજૂર કર્યા છે. લગભગ 11 વર્ષ બાદ મળેલી આ રાહતથી તેમના સમર્થકોમાં ખુશીની લાગણી...
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં આપેલા ચૂંટણી ભાષણ અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પોતાની ટિપ્પણી બદલ ઊંડો દુઃખ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમની...
સુરતના મોટા વરાછા ખાતે આવેલા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ઘરે મહેસાણા પોલીસ 2020માં પરવાનગી વિના રેલી કાઢવાના કેસમાં સમન્સ આપવા પહોંચી હતી, જેને લઈને...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઈને પક્ષની અંદર અસંતોષ વધતા, વોર્ડ નંબર-2ના...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરી, જેમાં રેપો રેટ 5.25 ટકા યથાવત...