admin

spot_img

૨૭, ઓક્ટોબર / આ રાશિના જાતકો વ્યસનોથી રહેજો દૂર, આ લોકો વાદ-વિવાદથી બચજો, કોનો શુક્રવાર કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્રે સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ. વૃષભઃ મોજ...

દ્રષ્ટિ IAS, BYJU’S જેવી ૨૦ IAS કોચિંગ સંસ્થાઓનો મોટી સંકટ, ૩ પર ફટકાર્યો દંડ, જાણો કેટલા સંસ્થાનો નામ આવ્યું સામે

ભ્રામક જાહેરાતો આપતી IAS કોચિંગ સંસ્થાઓ સામે મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ સોમવારે ૨૦ એકેડમીને નોટિસ ફટકારી હતી. જ્યારે ૩ સંસ્થાઓ...

અભિનેતા રાજકુમાર રાવ ચૂંટણી પંચના નેશનલ આઈકોન તરીકે નિયુક્ત

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુખ્ય રાજ્યોની ચૂંટણીઓ અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલા ગુરુવારે અભિનેતા રાજકુમાર રાવની તેના નેશનલ આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવી છે....

મુખ્તાર અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર કેસનો ૧૪ વર્ષ જૂના કેસમાં દોષી જાહેર, આવતી કાલે કરાશે સજાનું એલાન

માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. અંસારીને એક કોર્ટે આજે હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં દોષી ઠેરવ્યો છે. ઉત્તર પ્રદેશ...

ઈઝરાઇલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં ૨૪ કલાકમાં ૭૫૬ લોકોના મોત

ઈઝરાઇલ અને હમાસના યુદ્ધના ૧૯માં દિવસે ઈઝરાઇલી વાયુસેનાએ ગાઝા પટ્ટી પર ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેથી છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૭૫૬ લોકો માર્યા...

નરેન્દ્ર મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી, ૭૫૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પાંચ વર્ષ પછી મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યના પ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં પ્રાર્થના કરી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ ઉપરાંત...

જમ્મુ-કાશ્મીરના મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ૨ આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં ૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img