HomeNationalપુણેમાં એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ, ૧૮૦ યાત્રીના જીવ બચ્યાં

પુણેમાં એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ, ૧૮૦ યાત્રીના જીવ બચ્યાં

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના પૂણે એરપોર્ટ પર બની હતી. વિમાનમાં લગભગ ૧૮૦ મુસાફરો સવાર હતા જેમના જીવ બચી જતાં એરપોર્ટના અધિકારીઓ, પાઈલટ તથા ક્રૂ મેમ્બર્સે રાહતના શ્વાસ લીધા હતા.

એરપોર્ટના એક અધિકારીએ ANIને જણાવ્યું હતું કે, ‘લગભગ ૧૮૦ મુસાફરોને લઈને જતા વિમાનને તેના લેન્ડિંગ ગિયરની નજીકના ટાયરને નુકસાન થયું હતું. ટક્કર થયા પછી, પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે.

તેમજ બુધવારે જ દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના પ્લેનમાં રાખવામાં આવેલા ટીશ્યુ પેપર પર ‘બોમ્બ’ લખેલું જોવા મળ્યું હતું, જેના પછી એરપોર્ટ પર ડડકપ મચી જવા પામ્યો હતો અને સુરક્ષા અધિકારીઓએ આખા પ્લેન ની તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. બાદમાં આ માત્ર અફવા સાબિત થઈ હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img