HomeInternationalપાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, બલૂચ લિબરેશન આર્મીનો 400 મુસાફરોને બંદી બનાવવાનો દાવો

પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, બલૂચ લિબરેશન આર્મીનો 400 મુસાફરોને બંદી બનાવવાનો દાવો

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

પાકિસ્તાનમાં આતંકીઓએ સંપૂર્ણ ટ્રેનનું હાઇજેક કરી લીધું છે. બલૂચ લિબરેશન આર્મીનો દાવો છે કે તેણે બોલન વિસ્તારમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 400થી વધુ લોકોને બંદી બનાવી લીધા છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તેમની સામે કોઈ સૈન્ય અભિયાન ચલાવવામાં આવશે તો તેઓ બધાને મારી નાંખશે. અત્યાર સુધીમાં છ સૈન્યકર્મીઓના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં કુલ 120 મુસાફરો સવાર હતા.

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના સક્રિય ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે બધા રજા પર પંજાબ જઈ રહ્યા હતા. બીએલએએ ચેતવણી આપી છે કે જો ટ્રેનમાં હાજર સૈનિકો કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.

Subscribe

Latest stories