HomeNationalગુજરાતમાં ૪ જૂન સુધી આંધી-વંટોળ, જાણો અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ૪ જૂન સુધી આંધી-વંટોળ, જાણો અંબાલાલ પટેલની આગાહી

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

ગુજરાતભરમાં આકરી ગરમી પડી રહી છે. લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી આ ગરમીમાંથી છૂટકારો મળે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાડી કરી છે. જેમા જણાવ્યું છે કે ચોમાયાની શરૂઆતમાંજ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે.

weather-expert-ambalal-patel-agahi-forecasts-rain-coming-on-these-dates-in-gujarat-336962અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે. ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતો ને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું ૩૧ મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે.

રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ઝપેટમાં છે. ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ સ્કૂલોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારના રોજ બિહારના બેગુસરાયની શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ રહી છે.

૨૯ મે બાદ વરસાદ થાય તો વાવણી કરવી જોઈએ કે નહીં? અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલા વાવણી કરતા હોય છે. જોકે, ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે ૪ જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. ત્યાર બાદ ૭થી ૧૪ જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img