અખિલ ભારતીય સાહિત્ય પરિષદ- નવી દિલ્હીનું ત્રિ દિવસીય રાષ્ટ્રીય અધિવેશન મધ્યપ્રદેશના રીવા શહેરમાં કૃષ્ણા રાજકપુર સભાગૃહમાં યોજાયુ હતું, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હિંદુ અધ્યયન પ્રતિષ્ઠાન દ્વારા નવરાત્રી પર્વના પવિત્ર દિવસોમાં આજે 25 સપ્ટેમ્બર 2025ના રોજ કન્યા પૂજનનું આયોજન નવનિર્મિત મધ્યસ્થ યુનિવર્સિટી...
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આગામી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાની મોસમમાં ચર્ચામાં રહેતી આવી છે. હાલમાં ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે જર્નાલિઝમ વિભાગમાં સેમેસ્ટર ૫ ની પરીક્ષામાં...