હર્ષ સંઘવીનો આદેશ દિવાળીમાં સુરતથી ગુજરાતના તમામ શહેરો માટે ૨૨૦૦ જેટલી એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય

દિવાળી દરમિયાન સુરતને કર્મભુમી બનાવીને રહેતા ગુજરાતના અન્ય શહેરોના લોકોને વતન જવા માટે એસ.ટી વિભાગ દ્વારા ૨૨૦૦ જેટલી એક્ટ્રા બસ […]