વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે,...
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન શ્રી રમ પર જારી કરાયેલ ટપાલ પુસ્તકનું વિમોચન કર્યું છે....
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને આડે બહુ દિવસો બાકી નથી. ૨૨મી જાન્યુઆરીના રોજ જ રામલલાનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ-પ્રતિષ્ઠા માટે ૧૧ દિવસ જ બાકી છે...