બોમ્બની ધમકી બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. મુંબઈ-તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. એર ઈન્ડિયાના વિમાનને...
મહારાષ્ટ્ર ATSએ નાસિકમાંથી ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેમાંથી એક નકલી દસ્તાવેજો બનાવવામાં સામેલ હતો.
મુંબઈ પોલીસે...