મહારાષ્ટ્રના અમરાવતીમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી...
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર ગણપતિની મૂર્તિને વિસર્જન માટે...
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગુરુવારે એક કેમિકલ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા બે કામદારોના મોત થયા અને ચાર અન્ય ઘાયલ થયા. પોલીસ અધિકારીઓના...
મહારાષ્ટ્રમાં હવે થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોની તૈયારીઓ અને બેઠકો પૂરજોશમાં ચાલી રહી છે....