ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પન્નુએ અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પ્રાપ્ત...
ભારત સાથે દોસ્તીનો દાવો કરતા અમેરિકામાં ભારત વિરોધી અને ભારત સામે ઝેર ઓકનારા ખાલિસ્તાનીઓને વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તે કરવાની છૂટ આપવામાં આવતી હોય...
ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાના બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં ૧૪ દિવસમાં...
કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીર સિંહ લાંડાને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લખબીર...