સુખદેવ સિંહની હત્યા કેસમાં મોટી કાર્યવાહી, NIAના રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં દરોડા

રાજસ્થાનના જયપુરમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ મોટી કાર્યવાહી કરી છે. […]

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મળી ધમકી

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ […]

કરણી સેના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા, લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી હત્યાની જવાબદારી

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. […]

સાળંગપુર મંદિર વિવાદ મામલે કરણી સેનાએ આપી ચીમકી, સાંસદે સ્વામિનારાયણ સંતોને આપી સલાહ

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત […]