જયપુરના જેસલ્યા ગામમાં ગેસનો બાટલો ફાટતાં પાંચ લોકોના મોત

જયપુરના વિશ્વકર્મામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં એક મકાનમાં ગેસનો બાટલો ફાટતાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકો દાઝી ગયા […]

સુખદેવ સિંહની હત્યા કેસમાં મોટી કાર્યવાહી, NIAના રાજસ્થાન સહિત ચાર રાજ્યોમાં દરોડા

રાજસ્થાનના જયપુરમાં થયેલી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ મોટી કાર્યવાહી કરી છે. […]

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધ સુરતમાં દેખાવો

સુખદેવસિંહની હત્યા થયા બાદ રાજપૂત સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં અલગ અલગ રાજપૂત સંગઠનોમાં સુખદેવસિંહની હત્યાને લઈને […]

રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બદમાશોએ રાષ્ટ્રીય રાજપૂત […]

ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં ફાયરિંગ, RPFના ASI સહિત ૦૪ લોકોના..

જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત. જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં RPF જવાને કર્યુ ફાયરિંગ. ફાયરિંગ કરનારા RPF જવાનની અટકાયત. મહારાષ્ટ્રના […]