Monday, Jun 29, 2026

Tag: GUJARATI NEWS

કેદારનાથમાં ભક્તિની લહેર: 47 દિવસમાં 11 લાખથી વધુ યાત્રાળુઓ પહોંચ્યા

કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા…

છત્તીસગઢ-આંધ્ર સરહદે એનકાઉન્ટર, ગજરલા સહિત 3 નક્સલી નેતાઓ ઠાર

આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના રામપાચોડાવરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષા દળોએ…

રાજા રઘુવંશી હત્યાકાંડમાં વપરાયેલ બીજું હથિયાર મળ્યું, તપાસમાં થયો મોટો ખુલાસો

ઇન્દોરના પ્રખ્યાત રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો…

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો! બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત ફરી

ઇન્ડોનેશિયા (Indonesia)ના પૂર્વ ભાગમાં માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો હોવાનું જાણવા મળ્યું…

T20 વર્લ્ડ કપનો ધમાકેદાર કાર્યક્રમ જાહેર, ભારત-પાકિસ્તાનની ટક્કર આ દિવસે થશે

ICC દ્વારા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ…

ગાંધીનગર કમલમ પાસે ભેખડ ધસતાં અકસ્માત, ત્રણ દટાયા, એકનું મોત

ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે ભેખડ…

કેદારનાથ યાત્રામાં ફરી દુર્ઘટના: ટ્રેકિંગ રૂટ પર કાટમાળ પડતાં 2 યાત્રાળુઓના મોત

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. બુધવારે કેદારનાથ મંદિર…

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ, 2 કરોડના દબાણનો આરોપ

ટીકટોક સ્ટાર અને ઈન્સ્ટા ગર્લ કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં રહેતી હોય છે.…

વિમાન દુર્ઘટનામાં 184 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, આટલા પરિવારજનોને સોંપાયા

12 જૂને અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થઈ બી.જે મેડિકલ હોસ્ટેલ પર…

રાજ્ય સરકારની મોટી જાહેરાત: 13 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી, સંપૂર્ણ યાદી જુઓ

રાજ્ય સરકારે મંગળવારે 13 IAS અધિકારીઓની બદલી કરી છે. શહેરી વિકાસ અને…