ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ...
કોરોનાના સંક્રમણે માત્ર વયસ્કો નહીં પરંતુ બાળકોના જીવનને પણ જોખમમાં મૂકી દીધું છે. તાજેતરમાં દિલ્હીમાંથી 5 મહિનાના બાળકના કોરોના કારણે મૃત્યુની ખબર સામે આવી...
ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે, સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 5,000 ને વટાવી ગઈ. રાજ્ય સરકારોએ કોરોના અંગે સલાહ આપવાનું...
ભારતમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1200 થી વધુ થઈ ગઈ છે....
કોરોના વાઇરસના નવા પ્રકારથી અત્યાર સુધીમાં 257 લોકો પ્રભાવિત થયા છે અને એનાથી દેશનાં 11 રાજ્યો પ્રભાવિત થયાં છે. એમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલા,...