સૌરાષ્ટ્રનાં જગપ્રસિદ્ધ ‘બાપા સીતારામ’ બગદાણા ધામનાં પ્રહરી મનજીબાપાનો અનંતનાં માર્ગે પ્રયાણ

બજરંગદાસ બાપુએ ફરકાવેલા ધર્મનાં વાવટાનાં દંડને વધુ મજબૂત બનાવવા સાથે સદાવ્રતની પરંપરાને મનજીબાપા વધુ ઊંચાઈએ લઈ ગયા હતા યુવાવયથી બજરંગદાસ […]